આશારામજી બન ગયે ફસારામજી…કાવ્ય 31 ઓગસ્ટ 2013સ્વપ્ન-કાવ્યોસ્વપ્ન..આશારામ...ફસારામ..કાવ્યપરાર્થે સમર્પણ આશારામજી બન ગયે ફસારામજી…કાવ્ય ================================= પંદર દિવસે પકડ્યો જંજીરોમાં જકડ્યો ભાગમભાગ કરતાં સુરત ઇંદોર રખડયો પોલિસ જોધપુર બની ગઇ છે શોધપુર અડધી રાત અકડ્યો ને પોલિસે પકડ્યો જર જમીન ને જોરુ વિલાસી ભોગીરામ અબ તો આશારામ બન ગયે હૈ ફસારામ ============================== સ્વપ્ન જેસરવાકર પરાર્થે સમર્પણવોટ્સેપTweetવધુEmailLike Loading... Related
આદરણીય શ્રી ભરતભાઇ, આપે અમારે આંગણિયે પગલાં પાડી સુનદર ભાવ સંદેશનાં પુષ્પો વેયાં તે બદલ ખુબ આભાર LikeLike જવાબ આપો
આવા કહેવાતા કે થઈ પડેલા બાપુઓ/ગુરૂઓ/મહંતો અને મૌલવીઓથી હે પ્રભુ, આ દેશને અને આ દેશની ભોળી અંધશ્રધ્ધાળુ જનતાને બચાવો. LikeLike જવાબ આપો
આદરણીય વડિલ શ્રી અરવિંદકાકા, આપે સત્ય વાતને ઉજાગર કરી છે. આપના પ્રેમ ભરપુર આશિર્વાદ રુપી સંદેશ બદલ ખુબ આભાર LikeLike જવાબ આપો
મિત્ર: યથા યોગ્ય કાવ્ય. આવા અનેક કાવ્ય લખતા રહો અને આવા નકલી ગુરુઓ ના ભંડા ખુલ્લા કરતા રહો. LikeLike જવાબ આપો
આદરણીય વડિલ શ્રી વિનોદકાકા,, ગુજરાતી ભાવિક પ્રજાનો ખોટો લાભ લૈ રહ્યા છે આ બાવાઓ આપના પ્રેમ ને ઉષ્મા ભરપુર સંદેશ બદલ ખુબ આભા LikeLike જવાબ આપો
લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે જર જમીન ને જોરુ વિલાસી ભોગીરામ એવા આશારામ ના બોલી ગયા રામ ! તમારો આ કાવ્ય ચાબખો ગમ્યો , ગોવિંદભાઈ . LikeLike જવાબ આપો
આદરણીય વડિલ શ્રી વિનોદકાકા,, ગુજરાતી ભાવિક પ્રજાનો ખોટો લાભ લૈ રહ્યા છે આ બાવાઓ આપના પ્રેમ ને ઉષ્મા ભરપુર સંદેશ બદલ ખુબ આભા LikeLike જવાબ આપો
કેવા સરસ શબ્દોનો પ્રાસ બેસાડીને કાવ્ય લખેલ છે. ખૂબ જ મજા આવી ગઈ. ધન્યવાદ…..
LikeLike
આદરણીય શ્રી ભરતભાઇ,
આપે અમારે આંગણિયે પગલાં પાડી સુનદર ભાવ સંદેશનાં પુષ્પો વેયાં તે બદલ ખુબ આભાર
LikeLike
एक समसामयिक उत्तम रचना
LikeLike
मान्य्वर चंद्राजी
आपका स्नेह भरा संदेशके लिए धन्यवाद
LikeLike
આવા કહેવાતા કે થઈ પડેલા બાપુઓ/ગુરૂઓ/મહંતો અને મૌલવીઓથી હે પ્રભુ, આ દેશને અને આ દેશની ભોળી અંધશ્રધ્ધાળુ જનતાને બચાવો.
LikeLike
આદરણીય વડિલ શ્રી અરવિંદકાકા,
આપે સત્ય વાતને ઉજાગર કરી છે.
આપના પ્રેમ ભરપુર આશિર્વાદ રુપી સંદેશ બદલ ખુબ આભાર
LikeLike
મિત્ર:
યથા યોગ્ય કાવ્ય. આવા અનેક કાવ્ય લખતા રહો અને આવા નકલી ગુરુઓ ના ભંડા ખુલ્લા કરતા રહો.
LikeLike
આદરણીય વડિલ શ્રી વિનોદકાકા,,
ગુજરાતી ભાવિક પ્રજાનો ખોટો લાભ લૈ રહ્યા છે આ બાવાઓ
આપના પ્રેમ ને ઉષ્મા ભરપુર સંદેશ બદલ ખુબ આભા
LikeLike
લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે
જર જમીન ને જોરુ વિલાસી ભોગીરામ એવા આશારામ ના બોલી ગયા રામ !
તમારો આ કાવ્ય ચાબખો ગમ્યો , ગોવિંદભાઈ .
LikeLike
આદરણીય વડિલ શ્રી વિનોદકાકા,,
ગુજરાતી ભાવિક પ્રજાનો ખોટો લાભ લૈ રહ્યા છે આ બાવાઓ
આપના પ્રેમ ને ઉષ્મા ભરપુર સંદેશ બદલ ખુબ આભા
LikeLike
વાહ વાહ ! ગોવિંદભાઈ ક્યા ખૂબ કહી?
LikeLike
આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબ,
આપના પ્રેમ ને ઉષ્મા ભરપુર સંદેશ બદલ ખુબ આભાર
LikeLike